Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

09 February 2021

માનસિક રૂપ થી તંદુરસ્ત રહેવા માટે અપનાવો આ પાંચ ઉપાય

માનસિક રૂપ થી તંદુરસ્ત રહેવા માટે અપનાવો આ પાંચ ઉપાય



10 ઑક્ટોબરે દરેક વર્ષે વિશ્વભરમાં વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ ઉજવણી કરવામાં આવે છે. તેનો હેતુ છે. મેન્ટલ હેલ્થ એટલે કે માનસિક સ્વસ્થ્ય લઈને વ્યક્તિઓ વચ્ચે જાગૃતિ ફેલાવાનો, તાકી દુનિયાભરમાં વ્યક્તિઓ ફકત શારીરિક સ્વસ્થ્ય નહિ પણ માનસિક મુદ્દા ને પણ ગંભીર લે અને તેના પ્રત્યે સજાગ અને સચેત બને છે.

જો કોઈ વ્યક્તિને કોઈ પણ પ્રકારની માનસિક સમસ્યા હોય, તો તેને અનદેખું કર્યા વગર તેના વિશે વાત કરો. અને મેન્ટલ હેલ્થકેરને એટલુજ મહત્વ આપો જેટલું ફિઝિકલ હેલ્થ આપો છો. આ વર્ષે વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ ની થીમ છે. સુસાઇડ પ્રિવેંશ એટલે કે આત્મહત્યા ની રિકકથા.





40 સેકન્ડમાં 1 વ્યક્તિ આત્મહત્યા કરે છે. WHO આંકડાઓની માનો તો દુનિયાભરમાં દરેક 40 સેકન્ડે માં 1 વ્યક્તિ આત્મહત્યા કરે છે. આ હિસાબથી દર વર્ષે 8 લાખ લોકો આત્મહત્યાને કારણે મૃત્યુ પામે છે. આત્મહત્યા એક એવી સ્થિતિ છે જે ખૂબ ગંભીર અને દુઃખ જનક છે. પણ તેને રોકી શકાય છે કારણ કે આત્મહત્યા એ પોતેની માનસિક બિમારી નથી અને તેની પાછળ ઘણા કારણો છે.

માનસિક બીમારી હતાશા, અસ્વસ્થતા એ ગણા કારણો હોય છે. જે વ્યક્તિને આત્મહત્યા કરવા મજબૂર કરે છે. અને તેથી વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે આત્મહત્યાને કેવી રીતે રોકી શકાય તેના પર વર્લ્ડ હેલ્થ વિશ્વ સંગઠન ફોકસ છે.

યુવાનો વચ્ચે વધી રહી છે માનસિક સમસ્યાઓ

તે અત્યાર સુધી અસંખ્ય રિસર્ચ અને સંશોધનથી એ વાત સાબિત થઈ છે કે યુવાનો વચ્ચે માનસિક બીમારીઓ ખૂબજ તેજી થી વધે છે.





ખાસકરીને 35 વર્ષથી ઉંમર વારા યુવાનો વચ્ચે માનસિક બીમારી રોકી શકાય છે. પણ ફકત ત્યાં સુધી કે જ્યાં સુધી ધ્યાન આપ શકાય મોટાભાગના લોકો તેમના શરીર વિશે સંપૂર્ણ રીતે જાગૃત હોય છે અને શારીરિક સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. પણ મનમાં અનદેખી કરે છે.

માનસિક બીમારીઓના કારણો

જો માનસિક સ્વાસ્થ્ય પર પણ પૂરું ધ્યાન આપવામાં આવે તો માનસિક બીમારીઓનો અતિશય હદ સુધી રોકી શકાય છે. અને કામથી સંબંધિત તણાવ, સંબંધનો તાણ, પૈસાથી સંબંધિત તણાવ, ભાવનાથી સંબંધિત તાણ, અસ્વસ્થતા વગેરે ઘણા પરિબળો છે જે વ્યક્તિને માનસિક રીતે બીમાર બનાવે છે સાયકલોજિસ્ટા .કૃષ્ણમૂર્તિ કહે છે કે મેડિસન દ્વારા તાણ ને ઘટાડી શકાય છે.

માનસિક સ્વાસ્થ્ય જાળવવાની 6 રીતો

સંતુલિત ખોરાક નું સેવન કરો કે જેમાં ફાઇબર, પ્રોટીન, આરોગ્યપ્રદ ચરબી, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સ હોય. તંદુરસ્ત ખોરાક ડિપ્રેશન જેવી ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદગાર છે. ફિઝિકલ એક્તિવિટી અને કસરણ ને રોજીંદ જીવનનો ભાગ બનાવો.તમારી જાતને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખવાનો આ શ્રેષ્ઠ અને સહેલો રસ્તો છે.



સ્વસ્થ શરીર અને મન માટે રાત્રે ઓછામાં ઓછા 6-7 કલાક સારી અને શાંત ઊંગ લેવી ખૂબ જ જરૂરી છે. જો જીવનમાં દરેક બાબતો તમારા મન અને પ્લાનના હિસાબથી નથી ચાલતી તો તમારી વિચાર સકારાત્મક બનાવો. દરેક વર્ષ એક વાર મેન્ટલ હેલ્થ પ્રોફેશન થી પણ ચેક કરાવો. એવું જરૂરી નથી કે બીમાર પડીએ ત્યારેજ ડોક્ટર જોડે જાવ.

No comments:

Post a Comment