Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

12 February 2019

પ્રાણીઓમાં લાગણી પરનો પ્રયોગ


           આ પ્રયોગમાં સંશોધકે એક બનાવટી વાંદરાના બચ્ચાને ગ્રુપમાં મુક્યું.જે માત્ર એક રમકડું હતું,પણ તેમાં ગોઠવણી એવી રીતે કરી હતી કે તે ઝાડ પરથી જાણે પાડીને મારી ગયું હોય.વાંદરાનું ટોળું આ જોઇને પોતાની લાગણી જે રીતે વ્યક્ત કરે છે તે જોઇને સાબિત થાય છે કે લાગણી અને આવેગ માત્ર મનુષ્યમાં જ નહિ પરંતુ પ્રાણીઓમાં પણ હોય છે.


No comments:

Post a Comment