Pages

"મનોવિજ્ઞાનના મારા આ બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આ બ્લોગ મનોવિજ્ઞાનના શિક્ષણ કાર્યમાં આપ સૌને ઉપયોગી થશે તેવી આશા છે, તો આ બ્લોગની અવારનવાર મુલાકાત લેતા રહેશો,આ બ્લોગ વિષેના આપના અભિપ્રાયો તથા સૂચનો આવકાર્ય છે...... આભાર".

12 April 2019

વિશ્વ મનોવિજ્ઞાન દિવસ

 શિક્ષક મિત્રો

            આજે 12 એપ્રિલ એટલે કે વિશ્વ મનોવિજ્ઞાન  દિવસ ની આપ સૌ શિક્ષક મિત્રો ને હાર્દિક શુભકામના. મનોવિજ્ઞાનનો વિષય માત્ર સૈદ્ધાંતિક જ નહિ, પરંતુ વ્યવહારિક બને એવો આપણે પ્રયાસ કરીશું. વિશ્વમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પ્રયાસ મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે આપણે કરવો રહ્યો.


No comments:

Post a Comment