શિક્ષક મિત્રો
આજે 12 એપ્રિલ એટલે કે વિશ્વ મનોવિજ્ઞાન દિવસ ની આપ સૌ શિક્ષક મિત્રો ને હાર્દિક શુભકામના. મનોવિજ્ઞાનનો વિષય માત્ર સૈદ્ધાંતિક જ નહિ, પરંતુ વ્યવહારિક બને એવો આપણે પ્રયાસ કરીશું. વિશ્વમાં શારીરિક સ્વાસ્થ્યની સાથે માનસિક સ્વાસ્થ્ય પણ જળવાઈ રહે તેવો પ્રયાસ મનોવિજ્ઞાનના શિક્ષક તરીકે આપણે કરવો રહ્યો.
No comments:
Post a Comment