Pages
- Home
- આવકાર
- મારો પરિચય
- મારી શાળા
- મારા પુસ્તકો
- ૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય
- ૧૧ માનો.આકૃતિ મોડેલ ચાર્ટ
- ૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ
- મનોવિજ્ઞાન ક્વિઝ
- મનોવૈજ્ઞાનિકો
- મનોવૈજ્ઞાનિકના ફોટોગ્રાફ
- મનોવિજ્ઞાનના પુસ્તકો
- મનોવૈજ્ઞાનિક વિડીયો
- મનોવિજ્ઞાનનું સાહિત્ય
- મનોવૈજ્ઞાનિક લેખો
- મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો
- મનોવિજ્ઞાન શબ્દ કોષ
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- મનોવૈજ્ઞાનિક ફિલ્મો
- સંશોધન પેપર
- UGC NET Material
- UGC SET Material
- GPSC સાહિત્ય
- લોકરક્ષક PSI - પરીક્ષા
- વન રક્ષક પરીક્ષા
- ભારતનું બંધારણ
- CCC / CCC+ નું સાહિત્ય
- શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2
- ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
- શાળા ઉપયોગી સાહિત્ય
- ચુંટણી સાહિત્ય
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પુસ્તકો -PDF ફાઈલમાં
- સરકારી યોજનાઓ
- STD - 10 AND 12
- કારકિર્દી
- ફોટો ગેલેરી
- QR CODE
- વર્તમાન પત્ર અને હું
14 September 2024
10 September 2024
"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ
"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ
10 મી સપ્ટેમ્બર 2024 ના દિવસે સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ-ભાવનગરમાં "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" - જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની અંતર્ગત શાળાના સાયકોલોજી કોર્નરમાં આત્મહત્યાના સમાચારો,આત્મહત્યા નિવારણના પોસ્ટરો ચિત્રો,લેખો વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શાળાના બ્લેકબોર્ડ પર ચિત્રો બનાવીને વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિશ્વ આઘાત નિવારણ દિવસ ઉપર શાળાના મનોવિજ્ઞાનના શિક્ષક શ્રી ડૉ.જીજ્ઞેશભાઈ વેગડ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની 2024 ની થીમ, તેનો ઇતિહાસ,આત્મહત્યાના લક્ષણો, કારણો અને નિવારણના ઉપાયો વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વ ભાગ લીધો હતો.