Pages
- Home
- આવકાર
- મારો પરિચય
- મારી શાળા
- મારા પુસ્તકો
- ૧૧ એન ૧૨ મનોવિજ્ઞાન સાહિત્ય
- ૧૧ માનો.આકૃતિ મોડેલ ચાર્ટ
- ૧૨ માનો.આકૃતિ,મોડેલ,ચાર્ટ
- મનોવિજ્ઞાન ક્વિઝ
- મનોવૈજ્ઞાનિકો
- મનોવૈજ્ઞાનિકના ફોટોગ્રાફ
- મનોવિજ્ઞાનના પુસ્તકો
- મનોવૈજ્ઞાનિક વિડીયો
- મનોવિજ્ઞાનનું સાહિત્ય
- મનોવૈજ્ઞાનિક લેખો
- મનોવિજ્ઞાન પારિભાષિક શબ્દો
- મનોવિજ્ઞાન શબ્દ કોષ
- મનોવૈજ્ઞાનિક કસોટીઓ
- મનોવૈજ્ઞાનિક ફિલ્મો
- સંશોધન પેપર
- UGC NET Material
- UGC SET Material
- GPSC સાહિત્ય
- લોકરક્ષક PSI - પરીક્ષા
- વન રક્ષક પરીક્ષા
- ભારતનું બંધારણ
- CCC / CCC+ નું સાહિત્ય
- શિક્ષણ સેવા વર્ગ - 1 અને 2
- ખાતાકીય પરીક્ષાનું સાહિત્ય
- શાળા ઉપયોગી સાહિત્ય
- ચુંટણી સાહિત્ય
- સ્પર્ધાત્મક પરીક્ષા
- પુસ્તકો -PDF ફાઈલમાં
- સરકારી યોજનાઓ
- STD - 10 AND 12
- કારકિર્દી
- ફોટો ગેલેરી
- QR CODE
- વર્તમાન પત્ર અને હું
10 December 2024
વૃત્તિવિરેચન (ભાવવિરેચન,catharsis)
26 November 2024
સાહચર્ય–કસોટી (Association test)
25 October 2024
ગુનાશાસ્ત્ર (criminology)
11 October 2024
વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ ની ઉજવણી
સરકારી માજીરાજ ગર્લ્સ હાઈસ્કૂલમાં
"વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ" ઉજવાયો.
10 મી ઓક્ટોબર 2024 ના દિવસે સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ- ભાવનગરમાં "વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ" ઉજવવામાં આવ્યો હતો. જેની અંતર્ગત શાળામાં પ્રાર્થનાસભામાં રજૂઆત, બુલેટિન બોર્ડ પર માનસિક સ્વાસ્થ્ય વિષયક લેખો, ચિત્રો, પોસ્ટર વગેરે દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.શાળામાં બ્લેકબોર્ડ પર વિદ્યાર્થીએ ચિત્રો બનાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.આ ઉપરાંત મનોવિજ્ઞાનના શિક્ષક શ્રી ડૉ.જીજ્ઞેશભાઈ વેગડ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તથા વિડિયો દ્વારા વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ 2024 ની થીમ,માનસિક સ્વાસ્થ્ય એટલે શું, માનસિક સ્વસ્થ વ્યક્તિના લક્ષણો, માનસિક સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકાય,માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયો, માનસિક સ્વાસ્થ્ય અને આપણે વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓ ઉત્સાહપૂર્વક જોડાઈ હતી અને પ્રશ્નોત્તરી પણ કરી હતી.

14 September 2024
10 September 2024
"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ
"વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ"- જાગૃતિ કાર્યક્રમ
10 મી સપ્ટેમ્બર 2024 ના દિવસે સરકારી માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ-ભાવનગરમાં "વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ" - જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેની અંતર્ગત શાળાના સાયકોલોજી કોર્નરમાં આત્મહત્યાના સમાચારો,આત્મહત્યા નિવારણના પોસ્ટરો ચિત્રો,લેખો વગેરે દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. શાળાના બ્લેકબોર્ડ પર ચિત્રો બનાવીને વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિશ્વ આઘાત નિવારણ દિવસ ઉપર શાળાના મનોવિજ્ઞાનના શિક્ષક શ્રી ડૉ.જીજ્ઞેશભાઈ વેગડ દ્વારા પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસની 2024 ની થીમ, તેનો ઇતિહાસ,આત્મહત્યાના લક્ષણો, કારણો અને નિવારણના ઉપાયો વગેરેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓએ ઉત્સાહ પૂર્વ ભાગ લીધો હતો.
18 August 2024
શું દરેક ક્રિયા અને વિચાર પાછળ મનોવિજ્ઞાન છે?
11 August 2024
“PSYCHOLOGY CORNER”
03 August 2024
ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો
ખાતાકીય પરિક્ષા MCQ માટેના પુસ્તકો
25 July 2024
પ્રથમ એકમ કસોટી - જુલાઈ ૨૦૨૪
પ્રથમ એકમ કસોટી - જુલાઈ ૨૦૨૪
- ધોરણ - ૧૧ સમાજશાસ્ત્ર
- ધોરણ - ૧૨ સમાજશાસ્ત્ર
- ધોરણ - ૧૧ અંગ્રેજી
- ધોરણ - ૧૨ અંગ્રેજી
- ધોરણ- ૧૧ વાણિજ્ય વ્યવસ્થા
- ધોરણ- ૧૨ વાણિજ્ય વ્યવસ્થા
- ધોરણ - ૧૧ આંકડાશાસ્ત્ર
- ધોરણ - ૧૨ આંકડાશાસ્ત્ર